Monday, April 30, 2012

માતૃત્વ

નવજાત જાત શિશુઓને ત્યજવાની ઘટનાઓ છાસવારે  બનિરહિ છે ત્યારે......



માતૃત્વ ઈશ્વરનાં દિવ્ય આશીર્વાદ છે,જેને પણ તે સહજતાથી પ્રાપ્ત થાય છે તેને તેનું મૂલ્ય નથી સમજતુ. પરંતુ આ આશીર્વાદ મેળવવા જેને વલખાં મારવાં પડે છે તેજ આ માતૃત્વના મૂલ્યને સારી રીતે જાણી શકે છે.
 ઍમ.બારીયા
૩૦/૪/૨૦૧૨

No comments:

Post a Comment